PM Yashasvi Scholarship Yojana: આ યોજના હેઠળ ધોરણ 9 અને 11 પાસ વિદ્યાર્થીઓને 125000 રૂપિયા મળશે
PM Yashasvi Scholarship Yojana: દેશના કોઈપણ ક્ષેત્રને વિકાસ તરફ લઈ જવામાં શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને શિક્ષણ એ લગભગ દરેક વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જો કે, બધા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું શક્ય નથી કારણ કે ઘણી વખત આર્થિક સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓને આગળનું શિક્ષણ ચાલુ રાખવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. … Read more