PM Surya Ghar Yojana : ગુજરાતમાં 3.03 લાખ લોકોને ₹2362 કરોડની સબસિડી

PM Surya Ghar Yojana

PM Surya Ghar Yojana હેઠળ ગુજરાતમાં 3.03 લાખ લોકોને ₹2362 કરોડની સબસિડી મળી ચૂકી છે. આ યોજના ગુજરાતીઓના ઘરની છત પર સોલર પેનલ લગાવવા અને ઇલેક્ટ્રિક બિલ બચાવવા માટે ગજબની તક આપે છે. ચાલો, આપણે આ યોજના વિશે થોડું નજીકથી જાણીએ અને શું થઈ રહ્યું છે એ સમજીએ. PM Surya Ghar Yojana શું છે? PM … Read more