Indus Water Treaty : પાણીનું યુદ્ધ શરૂ? ભારતે ઇન્ડસ ટ્રીટી તોડી, પાકિસ્તાનને એક એક પાણીના ટીપા માટે વલખા મારવા પડશે
હાલમાં જ ભારત સરકારે એક મોટો નિર્ણય લઈને ઇન્ડસ વોટર ટ્રીટી (Indus Water Treaty) ને રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલું આતંકવાદી હુમલો, જેમાં 26 લોકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સાથેના આ પાણીના કરારને તાત્કાલિક અસરથી અટકાવી દીધો છે. આ બ્લોગમાં આપણે જાણીશું … Read more