પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી આગાહી, ગુજરાતના ચોમાસુમાં ક્યાંક વરસાદ ની અછત જોવા મળશે તો ક્યાંક અતિવૃષ્ટિ જુઓ આવું શા માટે કહ્યું
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ અખાત્રીના પવનોનો તાગ મેળવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં ક્યાં વધુ વરસાદ પડશે, ક્યાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને રાજ્યના કયા ભાગોમાં વધુ વરસાદનો સામનો કરવો પડી શકે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. દેશ અને રાજ્ય માટે ચોમાસાની ઋતુ અત્યંત મહત્વપૂર્ણ છે. ચોમાસાની ઋતુ ખેડૂતોથી લઈને સામાન્ય નાગરિકો સુધી … Read more