India-Pakistan ceasefire : પાકિસ્તાન ભારત પર પરમાણુ બૉમ્બ નો હુમલો કરવાનો હતો એટલા માટે યુદ્ધ રોકી દેવામાં આવ્યું જાણો શું છે યુદ્ધવિરામનું કારણ
India-Pakistan ceasefire : થોડા દિવસ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ceasefireની ચર્ચા દરેક જગ્યાએ ગુંજી રહી છે. ટીવી, સોશિયલ મીડિયા, અને અખબારોમાં આ ખબરે બધાનું ધ્યાન ખેંચ્યું. પણ આ India-Pakistan ceasefire આખરે થયું કેવી રીતે? તેની પાછળનાં કારણો શું છે? અને લોકોમાં આ વિશે શેવી થિયરીઓ ચાલી રહી છે? ચાલો, આજે આ બધું એકદમ … Read more